Skip to main content

Posts

Showing posts from September, 2024

Featured

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત

   માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ત્રિનિદાદ અને ટોબેગોની મુલાકાત: સાંસ્કૃતિક અને રાજનૈતિક સંબંધોની નવી શરૂઆત 3થી 4 જુલાઈ, 2025 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિનિદાદ અને ટોબેગોની ઐતિહાસિક મુલાકાત લીધી, જે 1999 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત પાંચ દેશોના પ્રવાસનો ભાગ હતી, જેમાં મોદીએ ત્રિનિદાદના વડાપ્રધાન કમલા પરસાદ-બિસેસરને સંગમ અને સરયૂ નદીનું પવિત્ર જળ તેમજ અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ આપી. આ ભેટો ભારત અને ત્રિનિદાદના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે, ખાસ કરીને ત્યાંની 35%થી વધુ ભારતીય મૂળની વસતીને ધ્યાનમાં રાખીને.  પોર્ટ ઓફ સ્પેનમાં મોદીનું ભવ્ય સ્વાગત થયું, જ્યાં કમલા પરસાદે પરંપરાગત ભારતીય પોશાકમાં તેમનું અભિવાદન કર્યું. મોદીએ ભારતીય ડાયસ્પોરાને સંબોધન કરી, છઠ્ઠી પેઢીના ભારતીય મૂળના નાગરિકોને OCI કાર્ડ આપવાની જાહેરાત કરી. તેમણે ભોજપુરી ચૌતાલ પ્રદર્શનનો આનંદ માણ્યો અને સોહરી પર્ણ પર ભોજન લીધું, જે ભારતીય મૂળના લોકો માટે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.   આ મુલાકાતમાં બંને નેતાઓએ વેપાર, ઉર્જા, આરોગ્ય અને સુરક્ષા ક્...

Surat news: સુરતના અડાજણ ખાતે અસંગઠિત ક્ષેત્રોમાં મહિલાઓના સશક્તિકરણ વિષય પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો.

આણંદ જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો : જિલ્લાના ૧,૯૭૬ લાભાર્થીઓને રૂપિયા ૩.૨૩ કરોડની સાધન - સહાય અર્પણ

આણંદ જિલ્લામાં #SwachhataHiSeva અંતર્ગત સ્વચ્છતા અંગે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ક્વીઝ, રંગોળી જેવી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી

જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકને પોતાની શાળાના શિક્ષકો,બાળકો તથા દાતાશ્રીઓને અર્પણ કરતાં ઉમરેઠની હમીદપુરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી મનોજકુમાર મુળજીભાઈ...

બાળકોના હદય સુુુધી પહોચીને શિક્ષણકાર્ય કરવાથી ચોક્કસ સફળતા મળે છે.- ગીતાબેન દરજી( ઉમરેઠ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિત વિજેતા)

૨ બાળકોથી શરૂ કરીને હાલમાં ૧૦૦ ગરીબો બાળકોને ’ટેરેસ શાળા’ થકી વિનામૂલ્યે શિક્ષણ આપીને અનોખી સેવાયજ્ઞ કરતા શિક્ષિકાશ્રી હિનાબહેન તડવી..

આણંદના બાકરોલ ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઇ સોલંકીની ઉપસ્થિતિમાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ

મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના વરદ્‌હસ્તે આણંદ જિલ્લાના વડદલા ગામની હાઇસ્કૂલના આચાર્ય શ્રી વિનય પટેલને "નેશનલ ટીચર્સ એવોર્ડ"થી સન્માનિત કરાયા...

આણંદ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે આણંદની ખેતીવાડી પ્રાથમિક શાળાના બિનલબેન મેકવાનની પસંદગી

આણંદ જિલ્લા પંચાયત હસ્તકની પીએમ શ્રી સજના તલાવડી પ્રાથમિક શાળામાં આચાર્યા તરીકે છેલ્લા ૧૦ વર્ષ થી ફરજ બજાવતા શિક્ષિકાશ્રી જિનેશાબેન લાભચન્દ્ર શાહની રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી

આણંદના હાડગુડ ગામની પી. એમ. શ્રી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શ્રી શિલ્પાબેન પટેલને આણંદ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી

આણંદના શિક્ષક વિનયભાઈ પટેલ શિક્ષણની સાથોસાથ પ્રકૃતિ પ્રત્યે સેવાભાવનાનું ઘડતર કરી અન્ય શિક્ષકો માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બન્યા